Google Search

Sunday, May 6, 2012

આ છે આચાર્ય ચાણક્યની કોમ્યુનિકેશન સ્ટેટેજી

કોઈ પણ વ્યક્તિથી મળે છે ત્યારે તેને ઓળખી લેવો પાળખી લેવો જરૂરી હોય છે. જેવું આપણા માટે જરૂરી હોય છે તેવું જ વિચારે છે સામેવાળા તમને સામે પક્ષે એ પણ એવા જ તરાશે છે. ત્યારે તેના માપદંડો ઓળખી લો કારણ કે કોઈ અજાણી વ્યક્તિને ઓળખવા માટે પણ કામ લાગે છે.

आचार: कुलमाख्याति देशमाख्याति भाषणम्।

सम्भ्रम: स्नेहमाख्याति वपुराख्याति भोजनम्।।


ચાણક્ય કહે છે કેઃ વ્યક્તિના આચરણથી કૂળ ઓળખાય છે, તેની બોલીથી દેશ કે પ્રદેશ ઓળખાય છે અને સ્નેહથી તે બધામાં જાણીતો બને છે અને શરીરથી તે કેટલું ખાય છે તે ખબર પડે છે. 

ચાણક્ય આવાત કરે છે ત્યારે આપણને સહજ યાદ આવે છે .કોમ્યુનિકેશનના નિયમો આ નિયમો આજે ભણવામાં આવે છે ત્યારે તે આ તક્ષશિલા વિદ્યાપીઠના આચાર્યએ વર્ષો પહેલા કહી આપેલું. 

કોઈપણ અજાણી વ્યક્તિને તમે તમારી સાથે કો-ઓપરેટ ન કરાવી શકતા હો ત્યાં સુધી કોઈ પણ ધંધો નકામો છે. અત્યારે જ્યારે દરેક બજાર ઓપન માર્કેટ થવા લાગ્યા છે ત્યારે હરરોજ તમારે એક નવા વ્યક્તિને મળવાનું થાય છે અને આ વ્યક્તિનો જ્યાં સુધી તમે વિશ્વાસ ન મેળવી શકો ત્યાં સુધી તમે તમારી પ્રોડક્ટ પકડાવી શકતા નથી.

ત્યારે કોમ્યુનિકેશન માટે ડી. હોર્થર એમ કહે છે કે ભાષા જરુરી છે તે પ્રદેશનો ખ્યાલ આપે છે અને પ્રદેશ અને ભાષા પરથી તેની પસંદ નાપસંદ નક્કી કરી શકો છો. આચાર્ય પણ કહે છે કે તેનું કુળ તેનો સ્વભાવ જાણવો મહત્વનો હોય છે અને સેલ્સશીપમાં સફળ થવું હોય તો સ્વ ભાવ પ્રેમાળ રાખવો પડે છે કારણ કે તમારી પ્રેમાળતા જ કોઈને તમારી સાથે સંબંધ બાંધવાનું શક્ય બનાવે છે. ભોજનનું પણ આપણે તરત કોઈને કહી દઈ એ છીએ, કોઈની સાથે સંબંધ બાંધવા માટે. પણ આચાર્ય કહે છે કે નહીં તેના શરીર પરથી પહેલા અંદાજ લગાવો. અને આ બધી વાત જાણવાથી તમે સામેવાળાની ઈચ્છાઓ અને પસંદ વિશે અનુમાન લગાવવામાં સફળ થાવો છો.

આ છે આચાર્ય ચાણક્યની કોમ્યુનિકેશન સ્ટેટેજી

No comments:

Post a Comment