Google Search

Sunday, May 6, 2012

તેનો મીઠો અવાજ સાંભળતા જ બધું થઈ જાય છે પૉઝિટિવ - Vastu Shashtra Tips

ઘણી એવી વિદ્યા છે જે જણાવે છે કે જીવનમાં સુખ-સમૃદ્ધિ કેવી રીતે રહેશે. આ વિદ્યામાં વાસ્તુ શાસ્ત્ર અને ફેંગશુઈનું પણ મહત્વનું સ્તાન છે. ફેંગશુઈના નિયમોનું પાલન કરવાથી ઘર-પરિવારમાં સ્વાસ્થ્ય, ધન કે પરિવારથી સંબંધી પરેશાનિઓ દૂર થઈ જશે.

- ફેંગશુઈ કે વાસ્તુ શાસ્ત્ર સકારાત્મક અને નકારાત્મક ઉર્જાના સિદ્ધાંતો પર કાર્ય કરે છે. જો કોઈ ઘરના વાતાવરણ નકારાત્મક થશે તો ત્યાં રહેનાર લોકોને ઘણા પ્રકારની માનસિક અને શારીરિક પરેશાનીઓનો સામનો કરવો પડે છે. 

- તેના કરણથી આર્થિક ક્ષેત્રમાં પણ હાનિ થઈ શકે છે. આથી વાસ્તુ શાસ્ત્રમાં જણાવવામાં આવતા નિયમોનું પાલન કરવું જોઈએ. 

- વાસ્તુ અને ફેંગશુઈ વાતાવરણ સકારાત્મક બનાવી રાખવા માટે વિંડ ચાઈમ્સ સૌથી સારો ઉપાય છે. 

- વિંડ ચાઈમ્સ એટલે કે ફેંગશુઈ ઘંટડીઓની મધુર અવાજ વાતાવરણમાં રહેલ નકારાત્મક શક્તિઓના પ્રભાવને ખતમ કરી દે છે. આ ઘંટડીઓ સકારાત્મક ઉર્જાને સક્રિય કરે છે. 

- ફેંગશૂઈની વિંડ ચાઈમ્સ આ દિવસો ચલણમાં પણ છે. એ ઘરની સુંદરતા વધારવા માટે ઘણી ઉપયોગી છે. 

- વિંડ ચાઈમ કે પવન ઘંટડીથી જે મધુર અવાજ નીકળે છે તે પૂરા ઘરમાં સુખ અને શાંતીનું વાતાવરણ બનાવે છે. 

- જેથી પરિવારના સદસ્યોને માનસિક શાંતિ મળે છે, તણાવ દૂર થઈ જાય છે. 

- વ્યક્તિના મન શાંત રહેશે તો તે બધા કાર્ય સારી રીતે કરી સકે છે. 

- ધનથી જોડાયેલા કાર્યોમાં આપણું મગજ શાંત હોય તો આપણે ઘણું લાભદાયક કાર્ય પૂર્ણ કરી શકીએ છીએ.  

No comments:

Post a Comment