Google Search

Sunday, July 15, 2018

Gujarati Ghazal - ગઝલ

"એ આંખ ઉઘાડે અને શરમાય ગઝલ...
એ કેશ ગૂંથે અને બન્ધાય ગઝલ....
કોણે કહ્યું કે લય ને આકાર નથી હોતા....
એ અંગ મરોડે અને વળખાય ગઝલ...."

કેટલું સુંદર રીતે લખ્યું છે? એ કોણ હશે જેને જોઇને આટલી સરસ ગઝલ લખાઇ હશે? આદીલે જે લખ્યુ છે કંઈ? આંખોથી લઈ એના અંગ સુધી ફક્ત ચાર પંક્તિમા રજુઆત કરવી એ જ ખૂબ સુંદર બાબત છે.
એની મુલાકાતને ન ભૂલી શકવાને કારણે તે પવનમાં પણ તેની મહેક મહેસુસ કરે છે.
આ ગઝલ જો દીલથી સાંભળો...અને જો તમારા દીલમા કોઈ માટે લાગણી હોય...તો તમને કવિની ઉર્મિઓનો ખ્યાલ આવશે...

No comments:

Post a Comment