Google Search

Monday, July 16, 2018

સુતક

વૃદ્ધાશ્રમમાં રહેવાવાળા માતા-પિતાનુ મૃત્યુ થયું હોય તો તેના પરિવારને કેટલા દિવસનું સુતક લાગે ?

સવાલ નો સુંદર જવાબ મળ્યો...

જે વ્યક્તિએ તેના માતા-પિતાને વૃદ્ધાશ્રમમાં મોકલી આપ્યા હોય તેને જીવનભરનું સુતક લાગી ગયું હોય છે અને તે વ્યક્તિ મંદિર જવાને પણ લાયક હોતો નથી....

No comments:

Post a Comment