Google Search

Monday, August 20, 2012

મનને સમજાવો નહિ



મનને સમજાવો નહિ કે મન સમજતુ હોય છે,
આ સમજ, આ અણસમજ એ ખુદ સરજતુ હોય છે.

-રાજેન્દ્ર શુક્લ

No comments:

Post a Comment